ગુજરાતના ખજુરાહો ગણાતા દાહોદના બાવકા સ્થિત પૌરાણિક મહાદેવ મંદિરે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર...
પવિત્ર શ્રાવણ માસમાં આ અદભુત મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે, ત્યારે સમગ્ર પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન દેશના વિવિધ રાજ્યો અને ગુજરાતના અલગ અલગ ગામોમાંથી લોકો આ મંદિરે દર્શન કરવા માટે આવે છે