શિયાળાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે બાજરીમાથી બનાવો આ વાનગી, જાણો કેવી રીતે બનાવવી
શિયાળામાં બાજરી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં શરદી અને ઉધરસથી બચવા માટે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી ખૂબ જ જરૂરી છે.
શિયાળામાં બાજરી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં શરદી અને ઉધરસથી બચવા માટે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી ખૂબ જ જરૂરી છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘે આ વર્ષે એટલે કે 2023ને ઈંટરનેશનલ ઈયર ઓફ મિલેટ્સ ઘોષિત કર્યું છે
PM મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટસ વર્ષ 2023 જાહેર કરવામાં આવ્યું છે ત્યારે જામનગરમાં 9 પ્રકારના મિલેટ્સનું વાવેતર કરવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લામાં રાસાયણિક ખાતર અને દવાઓના કારણે ખેતીમાં જમીનની ફળદ્રુપતા ઘટી જતી રહી છે,