ભરૂચ ભરૂચ: શુકલતીર્થમાં 4 લોકો ડૂબ્યા બાદ ખાણખનીજ વિભાગ એક્સનમાં, 20 બોટ સિઝ કરી રૂ.5 લાખનો દંડ વસુલાયો ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે નર્મદા નદીમાં બે દિવસમાં ચાર લોકો ડૂબી જવાની ઘટના બાદ ખાણ અને ખનીજ વિભાગ હરકતમાં આવ્યુ છે. By Connect Gujarat Desk 22 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn