ભરૂચ ભરૂચ: મીની વાવાઝોડા અને કમોસમી વરસાદના પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો, સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો ભરૂચ અને અંકલેશ્વર પંથકના વાતાવરણમાં ગત બપોર બાદ અચાનક જ પલટો આવ્યો હતો. કાળા ડીબાંગ વાદળોની ફૌજ સાથે મેઘરાજા અને પવનદેવની સવારી જાણે આવી પહોંચી હતી. By Connect Gujarat Desk 06 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn