ભરૂચ: મનરેગા કૌભાંડમાં અત્યારસુધીમાં 30 લોકોના નિવેદન લેવાયા, એજન્સીઓના બેંક એકાઉન્ટની પણ તપાસ
મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT)એ બે દિવસમાં ૩૦ જેટલા લોકોના નિવેદન નોંધ્યા છે. SIT દ્વારા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનોની તપાસ શરૂ કરાઇ છે
મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT)એ બે દિવસમાં ૩૦ જેટલા લોકોના નિવેદન નોંધ્યા છે. SIT દ્વારા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનોની તપાસ શરૂ કરાઇ છે