ગુજરાત જામનગર : મચ્છરજન્ય રોગની ઉત્પતિ નિવારવા મનપાના આરોગ્ય વિભાગની કામગીરી શરૂ... મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં અલગ અલગ સ્થળો પર મચ્છરજન્ય રોગની ઉત્પતિ નિવારવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. By Connect Gujarat 02 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn