નવસારી: વાંસદા મામલતદાર કચેરીમાં મંથરગતિની કામગીરી સામે સાંસદ ધવલ પટેલે કર્યા જરૂરી સૂચનો
વાંસદા મામલતદાર કચેરી ખાતે ચાલતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે સાંસદ ધવલ પટેલ ખુદ કચેરીમાં પહોંચ્યા હતા,અને લોકો સાથે વાતચીત કરીને તેમની તકલીફો જાણીને કર્મચારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.