અંકલેશ્વર: NH 48ના મૂલદ ટોલપ્લાઝા પર ભૂમાફિયા બેફામ બન્યા, બેરીયર તોડી નાસી જવાના 20 દિવસમાં 4 બનાવ
નેશનલ હાઇવે નંબર 48 પર મુલદ ટોલપ્લાઝા પર બેરિયર તોડી ટ્રક ચાલકો નાસી જવાના મામલામાં પોલીસે સહદોષ માનવધના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી
નેશનલ હાઇવે નંબર 48 પર મુલદ ટોલપ્લાઝા પર બેરિયર તોડી ટ્રક ચાલકો નાસી જવાના મામલામાં પોલીસે સહદોષ માનવધના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી