ગુજરાત સુરેન્દ્રનગર : પેપરમીલમાં ભીષણ આગને પગલે નાસભાગ,આર્મીની પણ લેવામાં આવી મદદ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રોડ પર નવલગઢ નજીક પેટસન પેપર મીલમાં શનિવાર 22મી માર્ચના રોજ બપોરના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી. By Connect Gujarat Desk 23 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ બિહારમાં શ્રાવણના ચોથા સોમવારે બાબા સિદ્ધેશ્વર નાથના મંદિરમાં નાસભાગથી 7 થી વધુ શ્રદ્ધાળુઓના મોત બાબા સિદ્ધેશ્વર નાથના મંદિરમાં આજે શ્રાવણના ચોથા સોમવારના દિવસે સવારે નાસભાગ મચી ગઈ હતી. જેમાં 3 મહિલાઓ સહિત 7 થી શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જ્યારે 35 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા By Connect Gujarat Desk 12 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ યુપીના હાથરસમાં સત્સંગમાં નાસભાગ, 122ના મોત ચારે બાજુ વેરવિખેર મૃતદેહો મૃતકોમાં મોટા ભાગની મહિલાઓ અને બાળકો છે. 150 જેટલા લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. ઇજાગ્રસ્તો અને મૃતદેહોને ટેમ્પો અને બસોમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા By Connect Gujarat 02 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn