દેશ યુપીના હાથરસમાં સત્સંગમાં નાસભાગ, 122ના મોત ચારે બાજુ વેરવિખેર મૃતદેહો મૃતકોમાં મોટા ભાગની મહિલાઓ અને બાળકો છે. 150 જેટલા લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. ઇજાગ્રસ્તો અને મૃતદેહોને ટેમ્પો અને બસોમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા By Connect Gujarat Desk 02 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn