ભરૂચ: જુનો નંદેલાવ બ્રિજ આજથી ચાર દિવસ સુધી બંધ,સમારકામ માટે લેવામાં આવ્યો નિર્ણય
નંદેલાવ બ્રિજનું રીપેરિંગ ચાલુ હોવાથી બ્રિજને રવિવારથી ચાર દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
નંદેલાવ બ્રિજનું રીપેરિંગ ચાલુ હોવાથી બ્રિજને રવિવારથી ચાર દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.