સુરતના દેસાઈ પરિવારને પાટણમાં અકસ્માત નડતાં ૨ લોકોનાં મોત
પાટણના સરસ્વતી તાલુકામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સુરતથી વતન માતાજીના પ્રસંગમાં જઈ રહેલો દેસાઈ પરિવાર વતન પહોંચે તે પહેલાં જ કાળનો ભેટો થયો
પાટણના સરસ્વતી તાલુકામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સુરતથી વતન માતાજીના પ્રસંગમાં જઈ રહેલો દેસાઈ પરિવાર વતન પહોંચે તે પહેલાં જ કાળનો ભેટો થયો
રાધનપુર ખાતે ભીલોટ ત્રણ રસ્તા ઉપર રામદેવ સીએનજી ઓનલાઇન ગેસ પંપનું ભવ્ય ઉદઘાટન સંત શ્રી વાળીનાથ ધામના 1008 મહામંડલેશ્વર શ્રી ઘનશ્યામ પુરી બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં ઉત્તર ગુજરાત વીજ નિગમની ગંભીર બેદરકારી સામે આવી છે. રાધનપુરના બાદરપુરા ગામે ગતરોજ રાત્રે ત્રાટકેલા વાવાઝોડાના કારણે દલિત વાસમાં કેટલાક વીજ વાયરો અને વીજ પોલ તૂટી પડ્યા હતા.