દેશઆંતરરાષ્ટ્રીય આતંકીઓ પછી, હવે ભારતીય સેનાના નિશાન પર લોકલ આતંકી ભારતીય સુરક્ષા દળોએ છેલ્લા ૫૦ કલાકમાં અલગ અલગ એન્કાઉન્ટરમાં ૬ આતંકવાદીઓને ઠાર માર્યા છે. માર્યા ગયેલા બધા આતંકવાદીઓ સ્થાનિક એટલે કે કાશ્મીરી છે. By Connect Gujarat Desk 15 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશકોંગ્રેસ કરશે 'જય હિંદ સભા', પહેલગામ હુમલા અને યુદ્ધવિરામ પર સરકારને કરશે સવાલ કોંગ્રેસે જાહેરાત કરી છે કે પાર્ટી આવતા અઠવાડિયાથી 15 રાજ્યોમાં 10 દિવસ માટે 'જય હિંદ સભા'નું આયોજન કરશે. By Connect Gujarat Desk 15 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશપહેલગામના બદલા બાદ, કાશ્મીરીઓ હવે પીએમ મોદીને કરી રહ્યા છે આ અપીલ થોડા સમય પહેલા સુધી, જમ્મુ અને કાશ્મીરમાં બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ 22 એપ્રિલે આતંકવાદીઓએ પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલો કર્યો અને 26 લોકોની હત્યા કરી દીધી. By Connect Gujarat Desk 14 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશBSF જવાન પીકે સાહુ પાકિસ્તાનથી પરત ફર્યા, ભારતે રેન્જર પણ પરત કર્યું ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ હવે બંને દેશોએ એક મોટો નિર્ણય લીધો છે. પાકિસ્તાને ભારતીય સૈનિક પીકે સાહુને ભારતને સોંપી દીધો છે. By Connect Gujarat Desk 14 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશકોઈ જાનહાનિ નથી, પણ સંપત્તિને ઘણું નુકસાન થયું છે... મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનું નિવેદન સરહદી વિસ્તારોમાં તાજેતરના તણાવ બાદ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને પરિસ્થિતિની સમીક્ષા કરી. By Connect Gujarat Desk 13 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશકાશ્મીરમાં પહલગામ હુમલાના આતંકવાદીઓના પોસ્ટર જાહેર, જાણકારી આપનાર માટે રૂપિયા 20 લાખનું ઈનામ બૈસરન ખીણમાં આતંકી હુમલામાં નિર્દોષ 26 લોકોના જીવ લેનારા આતંકવાદીઓ 20 દિવસ બાદ પણ પકડાયા નથી. તેમની ધરપકડ કરવા પોલીસે અને સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓના પોસ્ટર જાહેર કર્યા By Connect Gujarat Desk 13 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સંભવિત યુદ્ધની પરિસ્થિતિના પગલે આરોગ્ય વિભાગ સજ્જ, સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ શરૂ કરાયો ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્રની સૂચનાથી ભરૂચની સીવીલ હોસ્પિટલમાં ઇમર્જન્સી વોર્ડ પણ સજ્જ કરવામાં આવ્યો છે.જ્યાં કોઈ પણ પરીસ્થીતીને પહોંચી વળવા હાલમાં 150 બેડની વ્યવસ્થા કરવામાં આવી By Connect Gujarat Desk 09 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાતણાવ વચ્ચે પાકિસ્તાન પર ફરી એક હુમલો... ભારતે ચિનાબ નદીનું પાણી રોકી દીધું ભારતે જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં ચેનાબ નદી પરના બગલીહાર બંધમાંથી પાકિસ્તાન તરફ જતા પાણીના પ્રવાહને અટકાવી દીધો છે અને ઝેલમ પરના કિશનગંગા પ્રોજેક્ટમાંથી પાણીનો પ્રવાહ ઘટાડવાની પણ તૈયારી કરી રહ્યું છે. By Connect Gujarat Desk 05 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઝઘડિયાના ભાલોદ ગામે બજરંગદળ દ્વારા પહેલગામ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથે સાથે પાકિસ્તાનના ઝંડાને રોડ પર પાથરી તેના પર વાહનો પસાર કરી પાકિસ્તાન સામે વિરોધ નોંધાવ્યો By Connect Gujarat Desk 04 May 2025Share Twitter Share Whatsapp LinkedIn