ભરૂચ : શ્રી પરશુરામ જન્મોત્સવ પૂર્વે બ્રહ્મસમાજના પાંચ બ્રહ્મરત્નોનું કરાયુ સન્માન,બે લાભકારી યોજનાઓનો પણ કરાયો પ્રારંભ
શ્રી પરશુરામ રોજગાર યોજના અને ડિસ્કાઉન્ટ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, સાથે સમાજમાં પોતાની સિદ્ધિઓ અને સેવા થકી સમાજને ગૌરવ પ્રદાન કરનાર બ્રહ્મરત્નોનું સન્માન કરવામાં આવ્યું