નેહરુ અટક, કલમ 356, કોંગ્રેસ ખાતું બંધ... PM મોદી કટાક્ષ સાથે વિપક્ષની ઝાટકણી કરી...
પીએમ મોદીએ ગુરુવારે રાજ્યસભામાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું કે, 60 વર્ષ સુધી કોંગ્રેસ પરિવારે ખાડા જ બનાવ્યા.
પીએમ મોદીએ ગુરુવારે રાજ્યસભામાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું કે, 60 વર્ષ સુધી કોંગ્રેસ પરિવારે ખાડા જ બનાવ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે ગુરુવારે રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપવા માટે રાજ્યસભા પહોંચ્યા હતા.
PM નરેન્દ્ર મોદી સંસદના ચાલુ બજેટ સત્ર દરમિયાન ગુરુવારે બપોરે 2 વાગ્યે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ માટે આભાર પ્રસ્તાવનો જવાબ આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપ્યો હતો.PMએ બપોરે 3.53 વાગ્યે બોલવાનું શરૂ કર્યું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તુર્કી અને સીરિયામાં વિનાશક ભૂકંપના કારણે થયેલા મૃત્યુ પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીક 2023 ઈવેન્ટમાં ભાગ લીધો હતો.
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 75મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.