PM મોદીએ દેશના 140 કરોડ લોકોને કહ્યું, 'આગલા વર્ષે વધુ આત્મવિશ્વાસ સાથે આ લાલ કિલ્લા પર આવીશ'
PM મોદીએ સ્વતંત્રતા દિવસ પર દેશવાસીઓને સંબોધિત કર્યા.કહ્યું કે આગામી વખતે તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે આ લાલ કિલ્લા પર આવશે
PM મોદીએ સ્વતંત્રતા દિવસ પર દેશવાસીઓને સંબોધિત કર્યા.કહ્યું કે આગામી વખતે તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે આ લાલ કિલ્લા પર આવશે
દેશ આજે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો.
ભારત આ વર્ષે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે. 15 ઓગસ્ટના રોજ PM મોદી લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવીને રાષ્ટ્રને સંબોધિત કરશે.
વડોદરા જિલ્લાના કરજણ રેલ્વે સ્ટેશન ખાતે ઇ-શિલાન્યાસ કાર્યક્રમના પ્રારંભે અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતુ.
વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીના ફાઈન આર્ટ્સ વિભાગમાં નેશનલ એકઝીબિશન ઓફ પેન્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ ભારત દેશના 508 રેલ્વે સ્ટેશનોના રી-ડેવલોપમેન્ટ માટે PM નરેન્દ્ર મોદીના હસ્તે ઇ-શિલાન્યાસ કરવામાં આવ્યું હતું.