પીએમ મોદી 3 દિવસીય અમેરિકાની યાત્રા પર રવાના થયાં, UNમાં કરશે યોગ દિવસનું નેતૃત્વ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે એટલે કે આજે અમેરિકા માટે રવાના થઈ ગયા છે. પીએમ મોદી 21થી લઈને 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે એટલે કે આજે અમેરિકા માટે રવાના થઈ ગયા છે. પીએમ મોદી 21થી લઈને 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે છે.
આગામી સમયમાં દેશમાં મેડિકલ કોલેજ અને MBBSની સીટોમાં વધારો થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે આ વર્ષે 50 નવી મેડિકલ કોલેજો ખોલવાની મંજૂરી આપી છે,
આપના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીનામુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજયસિંઘને ગુજરાત યુનિવસિર્ટીએમેટ્રો કોર્ટમાં માનહાનીનો કેસ કર્યો છે.
ઓડિશા ટ્રેન દુર્ઘટના પર પીએમ મોદીએ બોલાવી હાઈ લેવલની બેઠક. બાલાસોર ટ્રેન દુર્ઘટનાની સમીક્ષા કરવા માટે પીએમ મોદીએ તાત્કાલિ મીટિંગ બોલાવી છે.
સહકાર અને સહકારિતા સેક્ટર માટે મોદી સરકારે એક મોટો નિર્ણય લેતા દુનિયાની સૌથી મોટી યોજનાને મંજૂરી આપી છે.
ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. આ લોકશાહી દેશનું સૌથી શક્તિશાળી સ્થળ તેનું સંસદ ભવન છે. જેને લોકશાહીનું મંદિર કહેવામાં આવે છે