ભરૂચભરૂચ: કોર્ટ સંકુલ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન, 17 હજારથી વધુ કેસ નિકાલ અર્થે રજૂ કરાયા લોક અદાલતમાં કૌટુંબીક તકરાર, મિલકત સંબંધી વેચાણના દાવા, મની રિકવરીના કેસો, અકસ્માત વળતર કેસો તેમજ સમાધાનલાયક ક્રિમિનલ કેસો રજૂ કરવામાં આવ્યા By Connect Gujarat Desk 13 Sep 2025 14:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn