સુરત : ગુજરાતની પહેલી અમૃત ભારત ટ્રેનનું પ્રસ્થાન, કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ રહ્યા ઉપસ્થિત...
અમૃત ભારત ટ્રેન 30 કલાકની સફર કરીને ઉધનાથી બ્રહ્મપુર પહોંચશે. 130 કિમીથી લઈ 160ની સ્પીડે દોડતી આ ટ્રેન તા. 5મી ઓક્ટોબરથી નિયમિત કાર્યરત થશે..
અમૃત ભારત ટ્રેન 30 કલાકની સફર કરીને ઉધનાથી બ્રહ્મપુર પહોંચશે. 130 કિમીથી લઈ 160ની સ્પીડે દોડતી આ ટ્રેન તા. 5મી ઓક્ટોબરથી નિયમિત કાર્યરત થશે..