અંકલેશ્વર : રાજસ્થાની સમાજ તરફથી ત્રણ રસ્તા ખાતે સર્કલ બનાવી અપાશે
રાજસ્થાની સમાજ સર્કલ બનવાશે :
સમાજ દ્વારા પાલિકા પ્રમુખનું વિશેષ સન્માન કરાયું.
પાલિકા ખાતે ગત રોજ બોર્ડ માં ત્રણ રસ્તા સર્કલ બનવાની રાજસ્થાની સમાજ ની અરજી મંજૂર કરી હતી :
અત્યાધુનિક સર્કલ રાજસ્થાની સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવશે
અંકલેશ્વરની ઓળખ એવા ત્રણ રસ્તા સર્કલનું નવીનીકરણ કરવામાં આવશે.