ગીરસોમનાથ: રાજકોટ અગ્નિકાંડમાં વેરાવળનું દંપત્તિ હોમાયું, મૃતદેહ વતન આવતા કલ્પાંતના દ્રશ્યો
પોતાનું મેરેજ સર્ટિફિકેટ મેળવવા ગયેલા વિવેકને મેરેજ સર્ટિફિકેટ તો ના મળ્યું પરંતુ પરિવારને પુત્ર નું ડેથ સર્ટિફિકેટ મળ્યુ હતું.
પોતાનું મેરેજ સર્ટિફિકેટ મેળવવા ગયેલા વિવેકને મેરેજ સર્ટિફિકેટ તો ના મળ્યું પરંતુ પરિવારને પુત્ર નું ડેથ સર્ટિફિકેટ મળ્યુ હતું.
હૈયા હચમચાવતા રાજકોટ અગ્નિકાંડના તમામ મૃતકોને ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.