ભરૂચ: ભાજપના જનસંપર્કથી જનસમર્થન કાર્યક્રમ હેઠળ રથનું કરવામાં આવ્યુ સ્વાગત
ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી અર્થે જનસંપર્કથી જનસમર્થન કાર્યક્રમ હેઠળ પ્રચાર રથ ફેરવવામાં આવી રહયો છે
ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી અર્થે જનસંપર્કથી જનસમર્થન કાર્યક્રમ હેઠળ પ્રચાર રથ ફેરવવામાં આવી રહયો છે