Home > religious news
You Searched For "Religious News"
અધિક માસ શા માટે ખાસ છે? કોને આ મહિનાનું નામ પુરુષોત્તમ માસ રાખ્યું હતું? જાણો સંપૂર્ણ માહિતી....
20 July 2023 11:02 AM GMT18મી જુલાઈથી વધુ માસ શરૂ થયો છે. જે 17મી ઓગસ્ટ સુધી રહેશે. હિન્દુ કેલેન્ડરનો આ અધિક માસ અક્ષય પુણ્ય આપનારો માનવામાં આવે છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે દર...
ભરૂચ : મહિલાઓએ પતિના લાંબા આયુષ્ય માટે વડસાવિત્રી વ્રતની પૂજા કરી, મંદિરોમાં પૂજા અર્ચનાનું આયોજન
14 Jun 2022 6:14 AM GMTહિન્દુ પૌરાણિક માન્ય અનુસાર પતિના દીર્ધ આયુષ્ય માટે પત્નીઓ દ્વારા વડ સાવિત્રીનું વ્રત રાખવામાં આવે છે
ભીમ અગિયારસ, ગંગાદશમી, નિર્જળા એકાદશી અને ગાયત્રી જયંતિનો આજે સુભગ સમન્વય
10 Jun 2022 9:00 AM GMTભીમ અગીયારસના મહાપર્વે પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં સાંજે ઠાકોરજીને પરંપરાગત રીતે સુશોભિત નાવમાં બિરાજમાન કરીને જલવિહાર કરાવવામાં આવશે.
આજે નરસિંહ જયંતિ, જાણો શા માટે ઉજવાય છે આ દિવસ
14 May 2022 6:34 AM GMTનરસિંહ જયંતિ વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે.
જામનગર : એક જ મંચ પર "પાટીલ" અને "પટેલ", ભાગવત સપ્તાહમાં આપી હાજરી...
4 May 2022 10:20 AM GMTજામનગરના ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર : સિંધી સમાજ દ્વારા ચેટિચાંદ પર્વની ભવ્ય ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
2 April 2022 11:27 AM GMTચેટિચાંદના પવિત્ર દિવસે ઝૂલેલાલ મંદિરે મહાઆરતી, પ્રસાદ વિતરણ, બાઇક રેલી, બાળકોને યજ્ઞોપવીત, સિંધી લાડા, મહાપ્રસાદ અને ભવ્ય શોભાયાત્રા સહિતના વિવિધ...
ભરૂચ : ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિરે ઊમટ્યું માઈભક્તોનું ઘોડાપૂર...
2 April 2022 7:50 AM GMTઆજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ભરૂચ શહેરના દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં માઈભક્તોએ માઁ અંબાના દર્શન કરી ધન્યતા...
ચૈત્ર નવરાત્રિમાં આ રીતે કરો ઘટસ્થાપન
30 March 2022 9:30 AM GMTપંચાંગ અનુસાર ચૈત્ર માસની પ્રતિપદા તિથિથી નવરાત્રીની શરૂઆત થશે. આ વખતે ચૈત્ર નવરાત્રી 2જી એપ્રિલથી શરૂ થશે અને 11મી એપ્રિલે પૂરી થશે.