Connect Gujarat

You Searched For "Religious News"

અધિક માસ શા માટે ખાસ છે? કોને આ મહિનાનું નામ પુરુષોત્તમ માસ રાખ્યું હતું? જાણો સંપૂર્ણ માહિતી....

20 July 2023 11:02 AM GMT
18મી જુલાઈથી વધુ માસ શરૂ થયો છે. જે 17મી ઓગસ્ટ સુધી રહેશે. હિન્દુ કેલેન્ડરનો આ અધિક માસ અક્ષય પુણ્ય આપનારો માનવામાં આવે છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે દર...

ભરૂચ : મહિલાઓએ પતિના લાંબા આયુષ્ય માટે વડસાવિત્રી વ્રતની પૂજા કરી, મંદિરોમાં પૂજા અર્ચનાનું આયોજન

14 Jun 2022 6:14 AM GMT
હિન્દુ પૌરાણિક માન્ય અનુસાર પતિના દીર્ધ આયુષ્ય માટે પત્નીઓ દ્વારા વડ સાવિત્રીનું વ્રત રાખવામાં આવે છે

ભીમ અગિયારસ, ગંગાદશમી, નિર્જળા એકાદશી અને ગાયત્રી જયંતિનો આજે સુભગ સમન્વય

10 Jun 2022 9:00 AM GMT
ભીમ અગીયારસના મહાપર્વે પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં સાંજે ઠાકોરજીને પરંપરાગત રીતે સુશોભિત નાવમાં બિરાજમાન કરીને જલવિહાર કરાવવામાં આવશે.

આજે નરસિંહ જયંતિ, જાણો શા માટે ઉજવાય છે આ દિવસ

14 May 2022 6:34 AM GMT
નરસિંહ જયંતિ વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે.

જામનગર : એક જ મંચ પર "પાટીલ" અને "પટેલ", ભાગવત સપ્તાહમાં આપી હાજરી...

4 May 2022 10:20 AM GMT
જામનગરના ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગર : સિંધી સમાજ દ્વારા ચેટિચાંદ પર્વની ભવ્ય ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

2 April 2022 11:27 AM GMT
ચેટિચાંદના પવિત્ર દિવસે ઝૂલેલાલ મંદિરે મહાઆરતી, પ્રસાદ વિતરણ, બાઇક રેલી, બાળકોને યજ્ઞોપવીત, સિંધી લાડા, મહાપ્રસાદ અને ભવ્ય શોભાયાત્રા સહિતના વિવિધ...

ભરૂચ : ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિરે ઊમટ્યું માઈભક્તોનું ઘોડાપૂર...

2 April 2022 7:50 AM GMT
આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ભરૂચ શહેરના દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં માઈભક્તોએ માઁ અંબાના દર્શન કરી ધન્યતા...

ચૈત્ર નવરાત્રિમાં આ રીતે કરો ઘટસ્થાપન

30 March 2022 9:30 AM GMT
પંચાંગ અનુસાર ચૈત્ર માસની પ્રતિપદા તિથિથી નવરાત્રીની શરૂઆત થશે. આ વખતે ચૈત્ર નવરાત્રી 2જી એપ્રિલથી શરૂ થશે અને 11મી એપ્રિલે પૂરી થશે.