પહેલગામ આતંકવાદી હુમલાના બાદ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારાઈ
આતંકવાદી હુમલાના બાદ સુરક્ષા એજન્સીઓ અને ગુજરાત પોલીસે સતર્ક થઇ ગઇ છે. અંબાજી, દ્વારકા અને સોમનાથ સહિતના મંદિરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે
આતંકવાદી હુમલાના બાદ સુરક્ષા એજન્સીઓ અને ગુજરાત પોલીસે સતર્ક થઇ ગઇ છે. અંબાજી, દ્વારકા અને સોમનાથ સહિતના મંદિરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે
અંકલેશ્વરમાં હાલ માર્ગોના નવીનીકરણને કામગીરી ચાલી રહી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્ય માર્ગને અડીને આવેલ તેમજ નવીનીકરણની કામગીરીમાં નડતરરૂપ ચાર ધાર્મિક સ્થળો હટાવવામાં આવ્યા
રામ જન્મભૂમિના સંદેશા સાથે નવસારી જિલ્લાના એન્જલ ગામના સાઇકલ યાત્રી 1700 કિલોમીટરનો સાયકલ પ્રવાસ ખેડી યાત્રાધામ વિરપુર આવી પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આપણા ભારત દેશમાં અનેક પ્રકારના પ્રાચીન મંદિરો આવેલા છે. આ મંદિરો માત્ર આસ્થાનું કેન્દ્ર નહીં પરંતુ વાસ્તુ કલાનું ભવ્ય ઉદાહરણ છે.