મીની શિરડી તરીકે ઓળખાતું અંકલેશ્વરના પંચાતી બજારનું સાંઈ મંદીર, ભક્તોમાં બન્યું આસ્થાનું કેન્દ્ર...
ભરૂચ જિલ્લાના અંકેલશ્વર શહેરના પંચાતી બજાર વિસ્તારમાં આવેલ સાંઈ મંદિરને મીની સાંઈ મંદિર એટલે કે, શ્રી દ્વારકા માઈ સાંઈ મંદિર તરીકે ઓળખવામાં આવે છે.
ભરૂચ જિલ્લાના અંકેલશ્વર શહેરના પંચાતી બજાર વિસ્તારમાં આવેલ સાંઈ મંદિરને મીની સાંઈ મંદિર એટલે કે, શ્રી દ્વારકા માઈ સાંઈ મંદિર તરીકે ઓળખવામાં આવે છે.