ભારત-પાકિસ્તાન તણાવ પર 4 ખાન અભિનેતાઓ ચૂપ કેમ? કઈ વાતનો સતાવી રહ્યો ડર !
ઘણા મોટા સ્ટાર્સના મનમાં પાકિસ્તાન પ્રત્યેનો ગુસ્સો સોશિયલ મીડિયામાં છલકાય રહ્યો છે, ત્યારે બોલિવુડન મોટા ખાન સ્ટાર્સ એવા શાહરુખ, સલમાન, આમિર અને સૈફ અલી ખાન ચૂપ કેમ?
ઘણા મોટા સ્ટાર્સના મનમાં પાકિસ્તાન પ્રત્યેનો ગુસ્સો સોશિયલ મીડિયામાં છલકાય રહ્યો છે, ત્યારે બોલિવુડન મોટા ખાન સ્ટાર્સ એવા શાહરુખ, સલમાન, આમિર અને સૈફ અલી ખાન ચૂપ કેમ?
કરણ જોહર તેની શ્રેષ્ઠ ફિલ્મો માટે તેમજ સ્ટાર કિડ્સને લોન્ચ કરવા માટે જાણીતો છે. કરણ જોહરે અત્યાર સુધીમાં ઘણી સ્ટારકિડ્સ લોન્ચ કરી છે અને હવે સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાનનો વારો છે.
સૈફ અલી ખાનના ફેન્સ માટે એક સારા સમાચાર છે. સૈફ અલી ખાનને 5 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. એક ચોરે તેના ઘરે પછાડ્યો જ્યાં ઝપાઝપી દરમિયાન સૈફ ગંભીર રીતે ઘાયલ થયો. આ પછી તે સતત ડોક્ટરોની દેખરેખમાં હતો.
થોડા દિવસો પહેલા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસેલા હુમલાખોરે તેના પર ચાકુ વડે અનેક વાર હુમલો કર્યો હતો, જેમાં સૈફ ગંભીર રીતે ઘાયલ થયો હતો. દરમિયાન, 18 અને 19 જાન્યુઆરીની વચ્ચેની રાત્રે, પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી. હવે આ મામલે શત્રુઘ્ન સિંહાએ ટ્વીટ કર્યું છે.
અભિનેતા સૈફ અલી ખાન પર ચાકુથી હુમલાના કેસમાં મુંબઈ પોલીસે આરોપીની ધરપકડ કરી લીઘી છે. પોલીસે રાત્રે લગભગ 2.30 વાગે માહિતી આપી આરોપીની થાણેના હિરાનંદાની વિસ્તારથી ધરપકડ
પોલીસે સૈફ અલી ખાન કેસમાં કરીના કપૂરનું નિવેદન પણ નોંધ્યું છે. કરીનાએ જણાવ્યું કે તે રાત્રે શું થયું. હુમલો થયો ત્યારે કરીના કપૂર ઘરે હતી કે નહીં તે પ્રશ્ન હજુ પણ ઉભો હતો. હવે આનો જવાબ પણ મળી ગયો છે. ચાલો જાણીએ બેબોએ શું કહ્યું.
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર તેમના ઘરે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, સૈફની હાલત હવે સુધરી રહી છે અને તે સ્વસ્થ થઈ રહ્યો છે, પરંતુ તેઓ નથી જાણતા કે તેને સંપૂર્ણ સ્વસ્થ થવામાં કેટલો સમય લાગશે.