/connect-gujarat/media/media_files/2025/05/10/szJdzvAyN7bFrzWDou4x.jpg)
શાહરુખ ખાને સ્વદેશ, આમિરે સરફરોઝ, સલમાને એક થા ટાઈગર, ટાઈગર ઝિંદા હૈ અને સૈફ અલી ખાને LOC કારગીલ જેવી ઘણી દેશભક્તિ ફિલ્મો કરી છે અને ફિલ્મોના હીરો રિયલ લાઈફમાં એક મેસેજ કરવામાં કેમ ડરી રહ્યા છે? કે પછી ફિલ્મોમાં પૈસા લઈને કામ કરનારા આ 4 ખાનને દેશ માટે એક મેસેજ કરવા માટે પણ પૈસા જોઈએ છે !
પહેલગામ હુમલાથી લઈને ‘ઓપરેશન સિંદૂર’ અને પછી ભારત-પાકિસ્તાન યુદ્ધની સ્થિતિ ઉભી થઈ ગઈ છે. પાકિસ્તાની નાપાક હરકતનો ભારત આકરા હુમલા કરીને જવાબ આપી રહ્યો છે અને બન્ને દેશો વચ્ચે તણાવને લઈને સાન્ય માણસથી લઈને
આ એ જ 4 ખાન છે જે ભારતમાં રહે છે, ત્યારે દેશના પક્ષમાં બોલવાની વાત આવી ત્યારે આ 4 ખાનના મોઢે તાડા કેમ વાગી ગયા! શાહરુખ ખાને સ્વદેશ, આમિરે સરફરોઝ, સલમાને એક થા ટાઈગર, ટાઈગર ઝિંદા હૈ અને સૈફ અલી ખાને LOC કારગીલ જેવી ઘણી દેશભક્તિ ફિલ્મો કરી છે અને ફિલ્મોના હીરો રિયલ લાઈફમાં એક મેસેજ કરવામાં કેમ ડરી રહ્યા છે? કે પછી ફિલ્મોમાં પૈસા લઈને કામ કરનારા આ 4 ખાનને દેશ માટે એક મેસેજ કરવા માટે પણ પૈસા જોઈએ છે !
તમને જણાવી દઈએ આ ચાર ખાન તેમના સોશિયલ મીડિયા પર અવાર નવાર પોસ્ટ કરીને ફેન્સ સાથે નાની મોટી ખુશીઓ અને દુ:ખ શેર કરતા રહે છે ત્યારે ‘ઓપરેશન સિંદૂર’ અને પાકિસ્તાનના નાપાક હુમલાના પ્રયાસ પર આ ખાન અભિનેતાઓ ચૂપ કેમ થઈ ગયા છે . શું આ 4 ખાનને તેમની ફેન ફોલોવિંગ ઓછી થઈ જવાનો ડર સતાવી રહ્યો છે કારણ કે, જો આ 4 ખાન પાકિસ્તાન વિરુદ્ધ કઈ બોલે છે તો તેમની મુસલમાન ફેન ફોલોવિંગ ઘટી શકે છે ત્યારે આ જ ડરથી હજુ સુધી આ અભિનેતાઓ કઈ બોલી નથી રહ્યા !
બીજી વાત કરીએ તો જ્યારે પહેલગામ હુમલો થયો ત્યારે શાહરુખ ખાને તેના બીજા દિવસે પોસ્ટ કરી હતી જોકે તે માત્ર એક દેખાડો હતો કે તેની સાંતવના મરી ગયેલા લોકોના પરિવાર સાથે છે પણ આખા ટ્વિટમાં શાહરુખ ખાને કેમ ‘પાકિસ્તાન’ કે ‘હિન્દુ’ શબ્દનો ખુલીને ઉલ્લેખ નથી કર્યો.