ભરૂચ: સખી વન સ્ટોપ સેન્ટરનું કરાયુ નવીનીકરણ, સુવિધાઓથી સજ્જ સેન્ટરનું કરાયુ લોકાર્પણ
ભરૂચના સખી વન સ્ટોપ સેન્ટરનું નેરોલેક કંપની દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
ભરૂચના સખી વન સ્ટોપ સેન્ટરનું નેરોલેક કંપની દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું