ભરૂચ: સખી વન સ્ટોપ સેન્ટરનું કરાયુ નવીનીકરણ, સુવિધાઓથી સજ્જ સેન્ટરનું કરાયુ લોકાર્પણ

ભરૂચના સખી વન સ્ટોપ સેન્ટરનું નેરોલેક કંપની દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચમાં આવેલું છે સેન્ટર

  • સખી વન સ્ટોપ સેન્ટર

  • સેન્ટરનું કરવામાં આવ્યું નવીનકરણ

  • લોકાર્પણ કરવામાં આવ્યું

  • આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

ભરૂચના સખી વન સ્ટોપ સેન્ટરનું નેરોલેક કંપની દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
ભરૂચમાં મહિલાઓને સહાયતા અને સંરક્ષણ પૂરુ પાડતા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે નેરોલેક  કંપની દ્વારા પોતાના સીએસઆર  ફંડ અંતર્ગત સેન્ટરનું નવીનીકરણ તેમજ વિવિધ વાસણો અને આવશ્યક ઉપકરણોનું દાન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમ્યાન સેન્ટરનું સૌંદર્યવર્ધન, આવાસ સુવિધા અને ઉપયોગી સાધનોની સુવિધાઓમાં સુધારા કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર કાશ્મીરા સાવત, મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર વૈશાલી આહીર, સખી વન સ્ટોપ સેન્ટરના વૈશાલી ચાવડા, તેમજ નેરોલેક્સ કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
Latest Stories