જૂનાગઢ : ગરવા ગિરનારની લીલી પરિક્રમાન પ્રારંભમાં વહીવટી તંત્ર અને સંત સમાજ વચ્ચે અસમંજસતા
જૂનાગઢના ગરવા ગિરનારની અતિ પવિત્ર અને પાવનકારી લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે.ત્યારે નિયમ તોડીને શરૂ કરવામાં આવેલી પરિક્રમાથી એક સંત સમુદાયમાં વહીવટી તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.
/connect-gujarat/media/media_files/2025/04/02/CNG8CoHXr6pol1qfGJ7c.jpeg)
/connect-gujarat/media/media_files/2024/11/13/isY28Osqz0M4lTl1DwBn.jpeg)