-
ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
-
સગર સમાજ દ્વારા કરાય રજુઆત
-
સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા અપાયું હતું નિવેદન
-
માતા ગંગા અંગે કરાય હતી ટિપ્પણી
-
કાયદેસરની કાર્યવાહી કરવા માંગ
ભરૂચ: સ્વામિનારાયણ સંપ્રદાયના સંતના નિવેદન અંગે સગર સમાજમાં આક્રોશ, ગંગા માતા અંગે આપ્યું હતું નિવેદન
સમસ્ત સગર સમાજ ભરુચ દ્વારા ગંગા મૈયાની પવિત્રતા અંગે ટિપ્પણી કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના હરિ ભક્ત સામે કડક કાર્યવાહીની માંગ સાથે કલકેટરને આવેદનપત્ર પાઠવાયું હતું