Connect Gujarat

You Searched For "Sardar Sarovar Dem"

નર્મદા : ઉપરવાસમાં ભારે વરસાદથી સરદાર સરોવર ડેમમાં 24 હજાર ક્યુસેક પાણીનો આવરો, જાવક 42 હજાર ક્યુસેક

8 July 2023 9:36 AM GMT
મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન ચલાવવામાં આવી રહ્યા હોવાથી નર્મદા જિલ્લા સ્થિત સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો...

ભરૂચ : ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી ભયજનક સપાટી વટાવે તેવી શક્યતા, ઉપરવાસમાંથી થઈ રહી છે પાણીની આવક

23 Sep 2020 7:34 AM GMT
ઉપરવાસમાંથી પાણીની આવકના પગલે ભરૂચ શહેરમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી તેની ભયજનક સપાટી વટાવે તેવી શક્યતા વર્તાઇ...

નર્મદા : 13 ગેટ બંધ કરી નદીમાં છોડાતું પાણી ઘટાડાયું, પાણી છોડાતા ડેમની સપાટી ઘટી

18 Sep 2020 8:25 AM GMT
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ગુરૂવારના રોજ 138.68 મીટરની પુર્ણ સપાટીએ ભરાયો હતો. ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતાં 23 ગેટ ખોલી નર્મદા નદીમાં...

નર્મદા : નર્મદા ડેમ સીઝનમાં પ્રથમ વખત પુર્ણ સપાટીએ, નદીમાં છોડાય રહયું છે પાણી

17 Sep 2020 11:38 AM GMT
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ સીઝનમાં પ્રથમ વખત 138.68 મીટરની પુર્ણ સપાટીએ ભરાય ગયો છે. ઉપરવાસમાંથી પાણીની સતત આવક થઇ રહી હોવાથી ડેમના 23 દરવાજા...

નર્મદા : સતત બીજા વર્ષે નર્મદા ડેમ 138.60 મીટરની પુર્ણ સપાટીએ ભરાયો

17 Sep 2020 7:16 AM GMT
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ સતત બીજા વર્ષે 138.60 મીટરની પુર્ણ સપાટી સુધી ભરાયો છે. રાજય સરકારે ડેમને 100 ટકા ભરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર...

ભરૂચ : નર્મદા નદીમાં આવેલાં પુર પાછળ કોણ જવાબદાર, જુઓ શું કહયું રાજયસભાના સાંસદ અહમદ પટેલે

5 Sep 2020 9:39 AM GMT
નર્મદા નદીમાં આવેલાં પુરની પાછળ રાજયસભાના સાંસદ અહમદ પટેલે સરદાર સરોવર નર્મદા નિગમની બેદરકારીને જવાબદાર ગણાવી છે. આ સંદર્ભમાં તેમણે રાજયના મુખ્યમંત્રી...

નર્મદા : નદી કાંઠા વિસ્તારના 24 ગામોની સિમમાં ભરાયેલું પાણી ઓસર્યું, પાક નષ્ટ થતાં ખેડૂતોને વ્યાપક નુકશાન

3 Sep 2020 9:03 AM GMT
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સતત 5 દિવસ સુધી 10 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારે નર્મદા નદી કાંઠા વિસ્તારના ગામોમાં પાણી ફરી વળતાં...

ભરૂચ : નર્મદા ડેમમાંથી છોડાતા પાણીનો જથ્થો ઘટાડાયો, ગોલ્ડનબ્રિજે નર્મદાના નીર ભયજનક સપાટીથી નીચે આવ્યાં

3 Sep 2020 7:59 AM GMT
કેવડીયા સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવાની માત્રા ઘટાડી દેવામાં આવતાં ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીના જળસ્તર તેની ભયજનક 24 ફુટની...

ભરૂચ : ચાર દિવસ બાદ નર્મદા નદીની સપાટીમાં ઘટાડો, હાલની સપાટી 31.50 ફુટ

2 Sep 2020 6:47 AM GMT
ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં 3 ફુટનો ઘટાડો નોધાયો છે. ગઇકાલે નર્મદા નદીની સપાટી 35 ફુટને પાર કરી જતાં પુરના પાણી અંકલેશ્વરના દીવા રોડ...

ભરૂચ : નર્મદા નદી ભયજનક સપાટીથી એક ફુટ ઉપર, નીચાણવાળા વિસ્તારોમાં જળ પ્રવેશ

30 Aug 2020 6:42 AM GMT
ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીએ સતત બીજા વર્ષે 24 ફુટની ભયજનક સપાટી વટાવી છે. નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલાં 8 લાખ કયુસેક પાણીના કારણે પુરની...

નર્મદા ડેમની સપાટી 125.78 મીટર પર પહોંચી, ઉપરવાસમાંથી 45 હજાર કયુસેક પાણીની આવક

9 Jun 2020 9:56 AM GMT
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 45 હજાર કયુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી 125.78 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68...