અંકલેશ્વર : PM મોદીના જન્મદિને શહેરીજનોને ભેટ, પાલિકા દ્વારા વિકાસલક્ષી કાર્યોના ખાતમુહુર્ત કરાયા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/media_files/2025/01/13/VWBlKVO7y5Of9RfbOa9S.jpg)
/connect-gujarat/media/post_banners/d25f4b0258eee8daa822640c26e494e360ed80f92362ddd2c7f7311330b3251e.jpg)