અંકલેશ્વર : PM મોદીના જન્મદિને શહેરીજનોને ભેટ, પાલિકા દ્વારા વિકાસલક્ષી કાર્યોના ખાતમુહુર્ત કરાયા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.