અમરેલી: સાવરકુંડલાના શિલ્પકારે PM મોદીનું આકર્ષક ચિત્ર તૈયાર કર્યું,જુઓ અદભુત કારીગરી
આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના એક શિલ્પકાર... નામ છે કેતન રાઠોડ.......6 બાય 12ની દુકાનમાં હાથમાં છીણી અને હથોડી વડે દેશના બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરનું શિલ્પ ચિત્ર કંડારી રહ્યા છે