અરવલ્લી:નકલી બિયારણના કારણે ખેડૂતો મુશ્કેલીમાં, કંપની સામે કાર્યવાહીની માંગ
અરવલ્લી જિલ્લાના પાટનગર મોડાસા પંથકમાં નકલી બિયારણના કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
અરવલ્લી જિલ્લાના પાટનગર મોડાસા પંથકમાં નકલી બિયારણના કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ગુજરાત રાજ્ય બીજ નિગમના મેનેજિંગ ડિરેક્ટરની અધ્યક્ષતામાં ઘઉં પાકના 84 હજાર ક્વિન્ટલથી વધુ બિયારણનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા શહેરમાં સાત દિવસનું મેગા સફાઈ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું.
સંયુક્ત રાષ્ટ્ર સંઘે આ વર્ષે એટલે કે 2023ને ઈંટરનેશનલ ઈયર ઓફ મિલેટ્સ ઘોષિત કર્યું છે
વલ્લભીપુર પોલીસે બાતમીને આધારે નસીતપુર ગામેથી નકલી બિયારણના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કારુવાહી હાથ ધરી છે.