ભરૂચ: પ્રભારી સચિવ શાહમીના હુસૈનની અધ્યક્ષતામાં SIRની કામગીરી સંદર્ભે બેઠક યોજાય
SIR કાર્યક્રમ અંતર્ગત થયેલી કામગીરી અને બાકી રહી ગયેલા મતદારો સુધી છેલ્લા દિવસ સુધીમાં જિલ્લાની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવા માટે બેઠક યોજાઈ..
SIR કાર્યક્રમ અંતર્ગત થયેલી કામગીરી અને બાકી રહી ગયેલા મતદારો સુધી છેલ્લા દિવસ સુધીમાં જિલ્લાની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવા માટે બેઠક યોજાઈ..