પરમ સુંદરી રીવ્યુ: જાન્હવી કપૂરની સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે અદભુત કેમેસ્ટ્રી, અહીં જાણો
ફિલ્મનું એડવાન્સ બુકિંગ 26 ઓગસ્ટ, મંગળવારના રોજ રિલીઝ થવાના ત્રણ દિવસ પહેલા શરૂ થઈ ગયું હતું. પરમ સુંદરીએ પહેલા 24 કલાકમાં 10,000 થી વધુ ટિકિટો વેચી દીધી હતી.
ફિલ્મનું એડવાન્સ બુકિંગ 26 ઓગસ્ટ, મંગળવારના રોજ રિલીઝ થવાના ત્રણ દિવસ પહેલા શરૂ થઈ ગયું હતું. પરમ સુંદરીએ પહેલા 24 કલાકમાં 10,000 થી વધુ ટિકિટો વેચી દીધી હતી.
કિયારાને તેની ડિલિવરીની તારીખના બે દિવસ પહેલા મુંબઈના ગિરગાંવ વિસ્તારની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે નાનું મહેમાન આવવાનું છે આ ગૂડ ન્યૂજ કપલે ફેન્સ સાથે શેર કર્યા છે. તેમણે શુક્રવારે સોશિયલ મીડિયા પર તેમની પ્રેગનેન્સીની જાહેરાત કરી.
સિદ્ધાર્થ મલ્હોત્રાની જાસૂસ ફિલ્મ યોદ્ધાનું ટીઝર આખરે રિલીઝ થઈ ગયું છે. નિર્માતાઓ ઘણા સમયથી ફિલ્મની રિલીઝ માટે દબાણ કરી રહ્યા હતા.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને બોલિવૂડનું સિઝલિંગ કપલ માનવામાં આવે છે. ગયા વર્ષે, તેઓએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં શાહી શૈલીમાં લગ્ન કર્યા હતા.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 7 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેએ રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા.