ભરૂચ ભરૂચ : સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી કરાય, અખંડ જ્યોત દર્શન, ભજન-સત્સંગ સહિત શોભાયાત્રા યોજાય જીલ્લામાં વસતા સિંધી સમાજ દ્વારા પોતાના નૂતન વર્ષ નિમિત્તે ઝુલેલાલ મંદિર ખાતે ચેટીચાંદના ભવ્ય ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 23 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn