સાબરકાંઠા : હિન્દુ ધર્મમાં પવિત્ર મનાતી નાગપાંચમની પૂજા, જુઓ સાંપ પ્રત્યે જીવદયા પ્રેમીની લાગણી
હિન્દુ ધર્મમાં સાંપની પૂજાને પવિત્ર માનવામાં આવે છે, ત્યારે આજે નાગપાંચમના દિવસે સાબરકાંઠા જિલ્લાભરમાં મહાદેવજીના મંદિરોમાં વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.