ગીર સોમનાથ : : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થે ફરશે ઈલેક્ટ્રીક AC લક્ઝરી બસો, સરકારે શ્રાવણના પ્રથમ દિવસે આપી ભેટ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થને આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે રાજ્ય સરકારે મોટી ભેટ ધરી છે તેમ કહી શકાય, સોમનાથ તીર્થમાં GSRTC દ્વારા 2 ઈલેક્ટ્રીક ac લક્ઝરી બસોની સેવા લોકાર્પિત કરાઈ છે.