ધર્મ દર્શન માગશર મહિનામાં સૂર્ય ભગવાન સહિત આ દેવી-દેવતાઓની પૂજા કરવાનું વિશેષ મહત્વ હિંદુ ધર્મમાં માગશર મહિનાનું વિશેષ મહત્વ છે. હિંદુ કેલેન્ડર મુજબ માગશર મહિનો 9મી નવેમ્બરથી 8મી ડિસેમ્બર સુધીનો છે. આ મહિનામાં ભગવાન સૂર્યની પૂજા કરવાથી શુભ ફળ મળે છે By Connect Gujarat 30 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અન્ય કાર્તિક પૂર્ણિમાના આ શ્રેષ્ઠ સમયે પવિત્ર સ્નાન અને દીવો દાન કરવાની પરંપરા ભગવાન વિષ્ણુને સમર્પિત કાર્તિક પૂર્ણિમા વ્રતનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે By Connect Gujarat 06 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી 2024 આઠમ / નોમ પર પૂરી, હલવો અને ચણાનો ભોગ પીરસવામાં આવે છે? જાણો કંજક પ્રસાદના ફાયદા મહાઅષ્ટમી સોમવારે એટલે કે 3જી ઓક્ટોબરે અને મહાનવમી 4 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહી છે. તો આવો જાણીએ આ બે દિવસોના મહત્વ વિશે. By Connect Gujarat 03 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી પૂજા આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ, જાણો શુભ સમય અને પૂજાની રીત શારદીય નવરાત્રી આજથી એટલે કે 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને 4 ઓક્ટોબરે નવમી તિથિ સાથે સમાપ્ત થશે. By Connect Gujarat 26 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી 2024 ખરેખર ગરબે રમવું એટલે શું: ગરબે ઘુમવાથી પ્રદક્ષિણાનું પુણ્ય મળતું હોવાની છે માન્યતા, શું આપણે આવું કરીએ છે? નવરાત્રીમાં ગરબાને મધ્યમાં રાખી 108 વખત ગરબી રમવા અથવા ઘુમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણાનું પુણ્ય મળે છે.ગરબા રમવાનું માહત્મ્ય આ છે By Connect Gujarat 25 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ઈન્દિરા એકાદશી વ્રતના દિવસે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન, શ્રાદ્ધ જેટલી થશે ફળની પ્રાપ્તિ અશ્વિન મહિના એટલે કે ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ઇન્દિરા એકાદશી વ્રત રાખવામાં આવે છે. By Connect Gujarat 18 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન દેવતાઓના શિલ્પી ગણવામાં આવે છે ભગવાન વિશ્વકર્મા,જાણો આ દિવસનું શું છે મહત્વ આજ રોજ શનિવાર અને પિતૃ પક્ષ તિથી ચાલી રહ્યો છે ત્યારે 17 સપ્ટેમ્બરના રોજ ભગવાન વિશ્વકર્માની જયંતી ઊજવવામાં આવે છે. By Connect Gujarat 17 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન આ નવરાત્રિમાં માતા દુર્ગા આવશે હાથી પર સવાર થઈને જાણો તે છે શુભ કે અશુભ શારદીય નવરાત્રિની શરૂઆત અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી થશે. નવ દિવસ સુધી ચાલનારા આ તહેવારમાં માઁ દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. By Connect Gujarat 14 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn