Connect Gujarat

નવરાત્રી 2023

જાન્યુઆરીના છેલ્લા ટ્રેડિંગ સપ્તાહની શરૂઆત લીલા નિશાન સાથે થઈ, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો.!

29 Jan 2024 5:13 AM GMT
આજથી એક નવું વ્યાપારી સપ્તાહ શરૂ થયું છે. આ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે.

જૂનાગઢ:પોલીસ હેડ ક્વાર્ટર ખાતે દશેરા નિમિતે જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયું શસ્ત્ર પૂજન

24 Oct 2023 7:29 AM GMT
નવરાત્રીના અંતિમ ચરણમાં શક્તિ પૂજા અને વિજયા દશમી દશેરાના પાવન દિવસે શસ્ત્ર પૂજનનું વિશેસ મહત્વ છે

મહાનવમીના ઉપવાસ દરમિયાન આ ફળોનું રાયતું બનાવો, તમને દિવસભર ઊર્જાવાન રાખશે....

23 Oct 2023 12:12 PM GMT
આજે નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે કે આજે મહાનવમી છે અને આવતીકાલે દશેરાની ઉજવણી કરવામાં આવશે.

નવરાત્રીના આઠમા નોરતે મહાગૌરી માતાને અર્પણ કરો નારિયેળના લાડુનો ભોગ, તમારી બધી મનોકામના થશે પૂર્ણ....

22 Oct 2023 11:12 AM GMT
શારદીય નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રિ દરમિયાન માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રીને લઈને યાત્રિકોનું ઉમટ્યું ઘોડાપુર

22 Oct 2023 10:12 AM GMT
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજરોજ નવરાત્રીની આઠમ નિમિત્તે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યુ હતુ.

શું તમને ગરબા રમ્યા પછી થાક બહુ લાગે છે? તો આટલું કરો, સ્ટેમિનાથી ભરપૂર રહેશો...

22 Oct 2023 10:02 AM GMT
નવરાત્રીમાં ગરબા રમ્યા પછી થાક લાગતો હોય છે. આ થાકની અસર બીજા દિવસે દેખાય છે. થાક લાગે ત્યારે શરીરમાં સ્ટેમિના ઓછી થઇ જાય છે

નર્મદા:રાજપીપળા સ્થિત હરસિદ્ધિ માતાજીનાં મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યુ,આઠમ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

22 Oct 2023 9:49 AM GMT
આજરોજ નવરાત્રીની આઠમના પર્વ નિમિત્તે નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલ હરસિદ્ધિ માતાજીનાં મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યુ હતું.

ભરૂચ : આ સ્થળે બિરાજમાન છે શહેરના નગર દેવી, જુઓ શું છે મહિમા..!

22 Oct 2023 7:35 AM GMT
કેટલાય ભરૂચવાસીઓને ખબર નથી કે ભરૂચના પણ માતાજી છે.ભરૂચમાં પણ ભરૂચના દેવી બિરાજમાન છે જેમ મુંબઈના માતાજી મુંબાદેવી છે તેમ ભરૂચના પણ દેવી છે

શું તમે પણ નવરાત્રીમાં ઉપવાસ કરો છો? તો આજે કઈક નવું ટ્રાય કરો, બનાવો મોરૈયાની કટલેટ, જાણો રેસેપી....

21 Oct 2023 11:31 AM GMT
શારદીય નવરાત્રીનો આજે સાતમો દિવસ છે. આ પર્વમાં માતાજીની આરાધના અને ઉપાસના કરવામાં આવે છે.

નવરાત્રીમાં માતાજીની પૂજા માટે આ રીતે તૈયાર થાવ, દેખાશો એકદમ સુંદર..

21 Oct 2023 11:00 AM GMT
પિતૃપક્ષની સમાપ્તિ પછી શારદીય નવરાત્રિની શરૂઆત થાય છે. દર વર્ષની જેમ આ નવરાત્રિએ પણ લોકો મન ભરીને મોજ કરી રહ્યા છે

નવરાત્રીના ઉપવાસમાં આ પૌષ્ટિક અને સ્વાદથી ભરપૂર લાડુ ખાઈ લો, શરીરને થશે અનેક ગણા ફાયદાઓ, જાણો સંપૂર્ણ રેસેપી...

20 Oct 2023 11:55 AM GMT
નવરાત્રીના તહેવાર દરમિયાન લોકો 9 દિવસ સુધી ઉપવાસ કરતાં હોય છે. ઘણા સમય સુધી ભોજન ના લીધા પર ખૂબ જ ભૂખ લાગતી હોય છે.

નવરાત્રીમાં સ્ટાઇલની સાથે સાથે કમ્ફર્ટનું પણ રાખો ખાસ ધ્યાન, આ રીતે આઉટફિટ કેરી કરો......

20 Oct 2023 11:29 AM GMT
ભારતભરમાં શારદીય નવરાત્રિ પૂરજોશમાં ચાલી રહી છે. આ સમયે અનેક લોકો અલગ અલગ રીતે ધામધુમથી માતા દુર્ગાની સ્થાપના કરતાં હોય છે