સુરત : મહારાષ્ટ્ર ભુસાવલ તરફ જતી પેસેન્જર ટ્રેન ફરી દોડતી કરાશે, દ.ગુજરાત અને મહારાષ્ટ્ર પ્રવાસીઓને મોટી રાહત
સુરત ભુસાવલ અને વડોદરા વલસાડ પેસેન્જર ફરી શરૂ થતા પેસેન્જરોને રાહત મળી છે.
સુરત ભુસાવલ અને વડોદરા વલસાડ પેસેન્જર ફરી શરૂ થતા પેસેન્જરોને રાહત મળી છે.
કોરોનાની ચોથી લહેર આવવાની આશકા છે તે વચ્ચે શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી.