ભરૂચભરૂચ : ભોઇવાડમાં મેઘરાજાની પ્રતિમાની સ્થાપના, જુઓ શું છે મુર્તિની વિશેષતા 25 દિવસ સુધી પ્રતિમાના લોકો દર્શન કરી શકશે. છડીનોમ પછી આવતી દશમે પ્રતિમાનું નર્મદા નદીના જળમાં વિસર્જન કરવામાં આવશે. By Connect Gujarat 08 Aug 2021 14:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn