ગુજરાતભાવનગર : છેલ્લા 6 મહિનામાં શ્વાન કરડવાના 15,197 કેસ નોંધાયા, ચોંકાવનારો આંકડો સામે આવતા મનપાની કામગીરી ઉપર સવાલ... શહેરમાં આજે ગલીએ ગલીએ રખડતાં શ્વાનનો ત્રાસ જોવા મળે છે. વાહન લઈને નીકળતા લોકો પાછળ પણ શ્વાન દોડતા હોવાના કિસ્સાઓ રોજ વધી રહ્યા છે. By Connect Gujarat 07 Oct 2023 12:31 ISTShare Twitter Share Whatsapp LinkedIn