પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં નલિની સહિત છ આરોપીઓને મુક્ત કરવામાં આવશે, સુપ્રીમ કોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા નલિની અને આરપી રવિચંદ્રન સહિત છ આરોપીઓને મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે.