ભ્રામક જાહેરાતોના મામલે સુપ્રીમ કોર્ટનું બાબા રામદેવને તેડુ
સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદની ભ્રામક કરતી દવાની જાહેરાત મામલે સ્વામી રામદેવ(પતંજલિના કો-ફાઉન્ડર) અને પતંજલિના MD આચાર્ય બાલકૃષ્ણને કોર્ટમાં હાજર થવાનું કહ્યું છે.
સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદની ભ્રામક કરતી દવાની જાહેરાત મામલે સ્વામી રામદેવ(પતંજલિના કો-ફાઉન્ડર) અને પતંજલિના MD આચાર્ય બાલકૃષ્ણને કોર્ટમાં હાજર થવાનું કહ્યું છે.
સુપ્રીમ કોર્ટે સોમવારે તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર અને મંત્રી ઉધયનિધિ સ્ટાલિનને તેમના નિવેદન "સનાતન ધર્મ સમાપ્ત કરો" પર ફટકાર લગાવી હતી.
સુપ્રીમ કોર્ટની 7 જજોની બંધારણીય બેન્ચે સાંસદો અને ધારાસભ્યોને ગૃહમાં નોટ લઈને વોટ આપવા અથવા લાંચ લઈને ભાષણ આપવા માટે કાર્યવાહીથી મુક્તિ આપવાના મામલામાં પોતાનો અગાઉનો 26 વર્ષ જૂનો ચુકાદો પલટ્યો છે.
જસ્ટિસ એએસ ઓકા અને ઉજ્જવલ ભુયાનની બેન્ચે હાઈકોર્ટના આદેશ સામે કુમારની અરજી પર નોટિસ જારી કરી હતી.
પત્ની જેલમાં હોવાના કારણે તેઓએ પત્નીને જામીન મળ્યા બાદજ જેલમાંથી બહાર આવવાનું નક્કી કર્યું છે