સુરત:ઘેર ઘેર તિરંગો પછી લગાવજો-ખાડા પૂરી રસ્તા જલ્દી બનાવજો ! સ્થાનિકોનું વિરોધ પ્રદર્શન
હજીરાકાંઠા વિસ્તારના ખરાબ રસ્તાઓ અને તેના કારણે સામાન્ય લોકોને પડતી સમસ્યાઓ અંગે વારંવાર ચેતવણી આપવા છતાં સરકાર અને NHAIના અધિકારીઓ દ્વારા કોઈ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી
/connect-gujarat/media/media_files/av7Olqhnb4mJTsLLyuJx.jpeg)
/connect-gujarat/media/media_files/hAAznWdxrs5w9OnwTlG9.jpeg)
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/20150234/maxresdefault-260.jpg)