ભરૂચ અને અંકલેશ્વર તાલુકાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ યોજાયો, વિવિધ પ્રશ્નોનો કરાયો નિકાલ
સ્વાગત નિવારણ કાર્યક્રમ. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે ૦૮ જેટલી અરજીઓના અરજદારોને રૂબરૂ સાંભળી અરજદારો દ્વારા રજુ થયેલ તમામ પ્રશ્નોના હકારાત્મક નિકાલ કરવામાં આવ્યા