સીરિયા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ, પ્રદેશમાં શાંતિની આશા જાગી
શનિવારે વહેલી સવારે સીરિયા અને ઇઝરાયલ વચ્ચે એક મહત્વપૂર્ણ યુદ્ધવિરામ કરાર થયો છે. આ કરારની જાહેરાત યુએસ એમ્બેસેડર ટોમ બેરેક દ્વારા કરવામાં આવી હતી.
શનિવારે વહેલી સવારે સીરિયા અને ઇઝરાયલ વચ્ચે એક મહત્વપૂર્ણ યુદ્ધવિરામ કરાર થયો છે. આ કરારની જાહેરાત યુએસ એમ્બેસેડર ટોમ બેરેક દ્વારા કરવામાં આવી હતી.
સીરિયામાં એક ચર્ચ પર આતંકીઓ દ્વારા આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો, આ હુમલા સમયે ચર્ચમાં અનેક લોકો પ્રાર્થના કરી રહ્યા હતા, જેને પગલે બહુ મોટી જાનહાનિ થઇ હોવાના અહેવાલો છે.
સીરિયામાં પરિસ્થિતિ ઝડપથી બગડી રહી છે. સુરક્ષા દળો અને પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના સમર્થકો વચ્ચે બે દિવસની લોહિયાળ હિંસામાં એક હજારથી
બ્રિટન સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સે જણાવ્યું કે આ અથડામણમાં અત્યાર સુધીમાં 428 અલાવાઈઓ માર્યા ગયા છે. આ સિવાય અસદ તરફી 120 લડવૈયાઓ અને 89 સુરક્ષા દળના જવાનો માર્યા ગયા છે. સંગઠનના વડા રામી અબ્દુર્રહમાને કહ્યું કે આ હત્યાઓ શનિવારે બંધ થઈ ગઈ.
સીરિયામાં બળવાખોરોએ સત્તા સંભાળી લીધા પછી, ભારતે ત્યાં ફસાયેલા 75 ભારતીય નાગરિકોને એરલિફ્ટ કર્યા. વિદેશ મંત્રાલયે મંગળવારે મોડી રાત્રે આ જાણકારી આપી.
ઈઝરાયેલે સીરિયામાં 100 થી વધુ હવાઈ હુમલા કર્યા છે અને તેના હુમલાનો વ્યાપ સતત વધારી રહ્યું છે. સીરિયામાં વિદ્રોહીઓના કબજા બાદ ઈઝરાયલે સીરિયાની અંદર લગભગ 14 કિલોમીટર સુધી કબજો કરી લીધો છે.
અમેરિકાએ સીરિયામાં હવાઈ હુમલા કર્યા હતા. જેમાં ઈસ્લામિક સ્ટેટ ગ્રુપ અને અલ-કાયદા સાથે જોડાયેલા 37 આતંકવાદીઓ માર્યા ગયા અમેરિકી સેનાએ દાવો કર્યો હતો