ભારતીય ટીમ હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં રમશે વર્લ્ડ કપ?, ટૂંક સમયમાં T20-ODI ટીમની મળી શકે છે કમાન..!
ભારતીય ક્રિકેટ ટીમ હવે એક મોટા પરિવર્તન તરફ આગળ વધી રહી છે. ટીમમાં મર્યાદિત ઓવર અને ટેસ્ટ ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટન બનાવી શકાય છે.
ભારતીય ક્રિકેટ ટીમ હવે એક મોટા પરિવર્તન તરફ આગળ વધી રહી છે. ટીમમાં મર્યાદિત ઓવર અને ટેસ્ટ ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટન બનાવી શકાય છે.
ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે સ્કોર એક સરખો હતો. એટલે આ મેચ ટાઈ થઈ હતી.
ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ આર. અશ્વિને 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તો મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી